2 ઑક્ટો, 2021

*💢🔹ગાંધીજી🔹💢*💠➖પરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરના વૈષ્ણવ વણિક પરિવારમાં થયો હતો. 💠➖ગાંધીજીએ રાજકોટની આલ્ફ્રડ હાઈસ્કૂલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો હતો અને શામળદાસ કોલેજ, ભાવનગર ખાતે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. ગાંધીજીને અભ્યાસ દરમિયાન લંડન અને સાઉથ આફ્રિકામાં ચાલતી રંગભેદની નીતિનો સામનો કરવો પડ્યો હતો. 💠➖9 જાન્યુઆરી, 1915ના રોજ ગાંધીજી ભારત પરત ફર્યા હતા તેની યાદમાં ભારતીય પ્રવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 💠➖ઇ.સ.1915 માં ગાંધીજીએ અમદાવાદના કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ઇ.સ.1920 માં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી અને પોતાની આત્મકથા સત્યના પ્રયોગો લખી. 💠➖ગાંધીજીએ ભારત દેશને સ્વતંત્ર કરાવવા માટે ચંપારણ, ખેડા, બારડોલી અને ધરાસણા જેવા સત્યાગ્રહ તથા ખિલાફત આંદોલન, અસહકાર આંદોલન, અમદાવાદ મિલ મજૂર આંદોલન, દાંડીકૂચ તથા હિન્દ છોડો આંદોલન જેવા સ્વાતંત્ર્ય ચળવળના કાર્ય કર્યા હતા.💠➖30 જાન્યુઆરી, 1948 રોજનથુરામ ગોડસે દ્વારા બિરલા હાઉસ માં ગોળી મારી હત્યા કરી દેવામાંઆવી હતી આ દિવસ ને શહિદ દિન તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીની સમાધિ દિલ્હીમાં રાજઘાટ ખાતે આવેલ છે.

ગાંધી જયંતિ નિમિતે મહાત્મા ગાંધીજીને શત શત ન...

*🎴♦️આજનો દિવસ મહિમા ♦️🎴**🔸🔹શરી લાલ બહાદુર શાસ્ત્રી🔹🔸*☑️➖ભારતના બીજા વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાયમાં થયો હતો. ☑️➖શરી લાલ બહાદુર શાસ્ત્રીએ ભારતના બીજા વડાપ્રધાન તરીકે 9 જૂન, 1964 થી 11 જાન્યુઆરી, 1966 દરમિયાન સેવા આપી હતી. ☑️➖જય જવાન, જય કિસાન'નો નારો આપનાર શ્રી લાલ બહાદુર શાસ્ત્રી જ્યારે ઉત્તરપ્રદેશના પરિવહન મંત્રી હતા ત્યારે તેમણે બસ કંડક્ટરના પદ પર ભારતમાં પ્રથમવાર મહિલાને નિયુક્ત કરીને નવો ચીલો ચાતર્યો હતો. . ને ત્યારબાદ ગૃહ વિભાગના મંત્રી તરીકે તેમણે લાઠીચાર્જની જગ્યાએ (ફૂલ પ્રેશરથી) પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ☑️➖વર્ષ 1965ના ભારત પાકિસ્તાન યુધ્ધની સમાપ્તિબાદ 11 જાન્યુઆરી, 1966ના રોજ ઉઝબેકિસ્તાનની રાજધાની તાન્કંદ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી આયુબખાન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા.☑️➖આ કરાર તાશ્કેદ કરાર તરીકે ઓળખાય છે. જે જે દિવસે ‘તાશ્કેદ કરાર’ થયા એ જ દિવસે એટલે કે 11 જાન્યુઆરી, 1966ની રાત્રે તાન્કંદ ખાતે શ્રી લાલ બહાદુર શાસ્ત્રીનું રહસ્યમય સંજોગોમાં નિધન થયું હતું. વર્ષ 1966માં તેમને ‘ભારત રત્ન” થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીના જન્મજયંતિ નિમિતે શત શત ન...

9 સપ્ટે, 2021

આજના દિવસે ઇતિહાસમાં બનેલા બનાવો.

પ્રસ્તુત કર્તા : ડો. વિનોદ સત્યપાલ : આજનો દિવસ&nb...

3 સપ્ટે, 2021

એકાત્મ માનવવાદના પૂજારી પંડિત દીનદયાળ ઉપાધ્યાય

" સાદું જીવન અને શ્રેષ્ઠ ચિંતન  " ભારતીય સંસ્કૃતિનાં આદર્શ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાક્ષાત પ્રતિક હતાં. જીવનમાં ન્યુનતમ આવશ્યક્તાઓનો સ્વીકાર કરીને જીવનને સરળ અને સાદગી ભર્યું બનાવીને તેમને પોતાનું જીવન ભારત માતાના ચરણોમાં ધરી દીધું હતું. તેઓ જન્મથી નહિ પરંતુ કર્મથી પણ મહાન હતાં. મૃત્યુ પછી પણ લોકો...

27 ઑગસ્ટ, 2021

ENGLISH ALPHABET વિશે જાણવા જેવી માહિતી.

1. આલ્ફાબેટમાં કુલ અક્ષર 26 છે.2. આલ્ફાબેટમાં કુલ સ્વર 5 છે.3. આલ્ફાબેટમાં કુલ ધ્વનિની સંખ્યા 44 છે.4. સ્વરને અંગ્રેજીમાં vowel કહે છે.5. વ્યંજનને અંગ્રેજીમાં Consonant કહે છે.6. આલ્ફાબેટમાં કુલ 8 અક્ષર પાણીમાં પાણી સ્વરૂપે દેખાય છે.7. આલ્ફાબેટમાં વ્યંજનની સંખ્યા 21 છે.8. આલ્ફાબેટમાં 11 અક્ષર અરીસામાં...

26 ઑગસ્ટ, 2021

25 ઑગસ્ટ, 2021

મોબાઈલ અને ઈન્ટરનેટ

માનવીની જીંદગી અત્યારે ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે અનિચ્છિતતાથી ઘેરાયેલી છે. વિશ્વ આખું કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. લોકો ભયભીત છે. જીંદગી તણાવથી ભરેલી છે. એકપણ વ્યક્તિ એવી નથી આ વિશ્વમાં કે તેનું કોઈ સ્વજન કોરોનાના કારણે મૃત્યુ ના થયું હોય. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, સમાજ સેવકો, એન.જી.ઓ...

24 ઑગસ્ટ, 2021

કવિઓના ઉપનામોની યાદી :્દુલઅલી વાસી✍️ મસ્ત કવિ: ત્રિભુવન ભટ્ટ✍️ માય ડિઅર જયુ : જયંતિલાલ રતિલાલ ગોહેલ✍️ મિસ્કીન : રાજેશ વ્યાસ✍️ મીનપિયાસી : દિનકરરાય કેશવલાલ વૈદ્ય✍️ મષિકાર : રસિકલાલ પરીખ✍️ મછાળી માં,વિનોદી : ગિજુભાઈ બધેકા✍️ પજ્ય મોટા : ચુનીલાલ આશારામ ભગત✍️ મનહર દિલદાર : મનહરલાલ રાવળ✍️ મસ્ત ફકીર : હરિપ્રસાદ ભટ્ટ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ રતિલાલ 'અનિલ' : રતિલાલ મૂળચંદ રૂપાવાળા✍️ રગલો. : જયંતિ પટેલ✍️ રામ વૃંદાવની : રાજેન્દ્ર શાહ✍️ રસમંજન : રમેશ ચાંપાનેરી✍️ રાજહંસ : પ્રહલાદસિંહ ગોહિલ✍️ રાવણદેવ : મેઘનાદ ભટ્ટ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ લલિત : જન્મશંકર મહાશંકર બૂચ✍️ લોકાયતસૂરિ : રઘુવીર ચૌધરી💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ વનમાળી : કેશવ હર્ષદ ધ્રુવ✍️ વનમાળી વાંકો : દેવેન્દ્ર ઓઝા✍️ વસંત વિનોદી : ચંદુલાલ દેસાઈ✍️ વિનોદકાન્ત : વિજયરાય વૈદ્ય✍️ વનેચર : હરિનારાયણ આચાર્ય✍️ વાસુકિ,શ્રવણ : ઉમાશંકર જેઠાલાલ જોશી✍️ વિશ્ર્વબંધુ : દિનકર છોટાલાલ દેસાઈ✍️ વિશ્ર્વરથ : જયંતિલાલ દવે✍️ વિશ્ર્વવંદ્ય : છોટાલાલ માસ્તર✍️ વશંપાયન : કરસનદાસ માણેક✍️ વરજમાતરી : વજીરૂદ્દીન સઆઉદ્દીન💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ શયદા : હરજી લવજી દામાણી✍️ 'શૂન્ય' પાલનપુરી : અલીખાન બલોચ✍️ શન્યમ્ : હસમુખભાઈ પટેલ✍️ શિવમ્ સુંદરમ્ : હિંમતલાલ પટેલ✍️ શશિ શિવમ્ : ચંદ્રશંકર ભટ્ટ✍️ શયામસુંદર યાદવ : બચુભાઈ રાવત✍️ શૌનક : અનંતરાય રાવળ✍️ શનિ : કેશવલાલ ત્રિવેદી✍️ શખાદમ : શેખ આદમ આબુવાલા✍️ શાહબાઝ : અનંતરાય ઠક્કર💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ સત્યમ્ : શાંતિલાલ શાહ✍️ સવ્યસાચી : ધિરુભાઈ ઠાકર✍️ સાક્ષર,જયવિજય : યશવંત પંડ્યા✍️ સનેહધન : કુંદનિકા કાપડિયા✍️ સરોદ, ગાફિલ : મનુભાઈ ત્રિવેદી✍️ સારંગ બારોટ : ડાહ્યાલાલ બારોટ✍️ સાગર : જગન્નાથ ત્રિપાઠી✍️ સાહિત્યપ્રિય : ચુનીલાલ શાહ✍️ સાહિત્યયાત્રી : ઝવેરચંદ મેઘાણી✍️ સક્રિત : રામચંદ્ર પટેલ✍️ સકાની : ચંદ્રવદન બૂચ✍️ સહાસી : ચંપકલાલ ગાંધી✍️ સહેની : બળવંતરાય ઠાકોર✍️ સનેહી : અંબુભાઈ પટેલ✍️ સોપાન : મોહનલાલ મહેતા✍️ સકેતુ : રવીન્દ્ર ઠાકોર✍️ સધાંશુ : દામોદર ભટ્ટ✍️ સદરી : જયશંકર ભોજક✍️ સદરમ્ ,કોયા ભગત,ત્રિશૂલ,મરીચિ : ત્રિભુવનદાસ લુહાર✍️ સનેહરશ્મિ : ઝીણાભાઈ દેસાઈ✍️ સવપ્નસ્થ : લક્ષ્મીનારાયણ વ્યાસ✍️ સૌજન્ય : પિતાંબર પટેલ✍️ સવયંભૂ : બટુકભાઈ દલીચા✍️ સવામી આનંદ : હિંમતલાલ રામચંદ્ર દવે✍️ સફ પાલનપુરી : સૈફુદ્દીન ખારાવાલા💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ હિમાલય : વિજયકુમાર વાસુ✍️ હરીશ વટાવવાળા : હરિશ્ચંદ્ર બ્રહ્મભટ્ટ✍️ જઞાનબાલ (ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર) : નરસિંહરાવ દિવેટિયા💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ અજ્ઞેય : સચ્ચિદાનંદ વાત્સ્યાયન✍️ અકિંચન : ધનવંત ઓઝા✍️ અઝીઝ : ધનશંકર ત્રિપાઠી✍️ અદલ,મોટાલાલ : અરદેશર ખબરદાર✍️ અનામી : રણજિત પટેલ✍️ અવળવણિયા,યયાતિ :જ્યોતિન્દ્ર દવે✍️ અશક્ય,નામુમકીન : પ્રીતિ સેનગુપ્તા✍️ આખા ભગત : વેણીભાઈ પુરોહિત✍️ આદિલ 'મન્સૂરી' : ફરીદમહંમદ ગુલામનબી મન્સૂરી✍️ આરણ્યક : પ્રાણજીવન પાઠક✍️ આર્યપુત્ર,દક્ષ પ્રજાપતિ : ચંદ્રકાંત શેઠ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ ઈન્દુ : તારક મહેતા✍️ ઈવા ડેવ : પ્રફુલ્લ દવે✍️ ઈર્શાદ : ચિનુ મોદી💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ ઉપવાસી : ભોગીલાલ ગાંધી✍️ ઉપેન્દ્ર : ગૌરીપ્રસાદ ઝાલા✍️ ઉશનસ્ : નટવરલાલ પંડ્યા➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

કવિઓના ઉપનામોની યાદી&nb...

21 ઑગસ્ટ, 2021

દિવસ મહિમા : યુસૈન બોલ્ટ

મહાન પ્રસિદ્ધ દોડવીર શ્રી યુસૈન બોલ્ટનો જન્મ 21ઓગષ્ટ 1986ના રોજ જમૈકાના શેરવુડ કન્ટેન્ટ ખાતે થયો હતો. યુસૈન બોલ્ટ 100 મીટર,200 મીટર અને 4 x100મીટર રિલેના વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. શ્રી યુસૈન બોલ્ટ સતત ત્રણ વખત ઓલમ્પિક 2008,2012 અને 2016માં 100 મીટર અને 200 મીટરનો ખિતાબ જીતનાર વિશ્વનો એકમાત્ર દોડવીર છે. ...

માનવતાવાદ ( Humanism )

માનવતાવાદ એ એક એવી વિચારધારા કે દર્શન છે જો માનવમૂલ્યો અને ચિંતન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસારની સમસ્ત પ્રગતિ વિકાસનું જો કેન્દ્રબિંદુ હોય તો તે છે માનવ અને માનવનો સર્વાંગીણ વિકાસ તેની ભૌતિક વિકાસ, પ્રગતિની સાથે સાથે તેની નૈતિક અને આધ્યાત્મિક વિકાસ અને પ્રગતિ જરૂરી છે. વ્યક્તિ માનવસમૂહનો એક અંશ...

20 ઑગસ્ટ, 2021

New Education Policy 2020

*BREAKING  NEWS* The cabinet has given green signal to the New Education Policy.  After 34 years, there has been a change in the education policy.  The notable features of the new education policy are as follows:  *5 Years Fundamental* 1. Nursery @4 Years 2. Jr...

કયો એવોર્ડ ક્યારે શરુ કરવામાં આવ્યો તેની યાદી

એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી તેની વિગતવાર માહિ...

વિશ્વ મચ્છર દિવસ

એક સામાન્ય જીવ એ પણ ખૂબજ નાનો જેને આપણે મચ્છર કહીએ છીએ જે રોગ ફેલાવે છે અને તેનાથી બચવા માટે આપણે જાત જાતના નુખસા કરીએ છીએ. આવા મચ્છર રોગો અંગે જાગૃતિ લાવવા અને ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ' વિશ્વ આરોગ્ય મચ્છર દિવસ ' મનાવવામાં આવે છે.      બ્રિટનના રોનાલ્ડ રોસ...

18 ઑગસ્ટ, 2021

આજનો દિવસ

- 1868 - ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી પિયરે જુલ્સ સીઝર જાનસેને હિલિયમ વાયુની શોધ કરી.- 1877 - અસફ હોલે મંગળનો ચંદ્ર ફોબોસ શોધ્યો હતો.- 1903 - જર્મન ઈજનેર કાર્લ જેથોએ રાઈટ બંધુઓની પ્રથમ ઉડાનના ચાર માસ પહેલા પોતાનું સ્વચરિત યંત્રચાલિત ગ્લાઈડર વિમાન ઉડાડ્યું.- 2008 - વિરોધપક્ષના દબાણને કારણે પાકિસ્તાનના પ્રમુખ...

દિવસ મહિમા - ભારતના મહાન ક્રાંતિકારી શ્રી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ.

ભારતના મહાન ક્રાંતિકારી શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1887ના રોજ ઓડિશાના કટક ખાતે થયો હતો. તેમનો જન્મદિવસ ભારતના ' પરાક્રમ દિવસ ' તરીકે ઉજવવામાં આવે છે. તેઓ વર્ષ 1938માં કોંગ્રેસના હરિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા અને ત્યારબાદ વર્ષ 1939માં શ્રી પટ્ટાભી સીતારામૈયાને હરાવીને કોંગ્રેસના ત્રિપુરા...

17 ઑગસ્ટ, 2021

આજનો દિવસ

- 1700 : બીજા પેશ્વા બનેલા બાજીરાવ પ્રથમનો જન્મ થયો.- 1800 : ફોર્ટ વિલિયમ કોલેજની કલક્તામાં સ્થાપના થઈ.- 1900 : સંયુક્ત રાષ્ટ્રસંઘ ( UNO )ની સામાન્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિતનો જન્મ થયો.- 1945 : નેતાજી સુભાષચંદ્ર બોઝનું પ્લેન ક્રેશ થયું અને તેમાં નેતાજીનું અવસાન થયું.- 1951 : IIT (...

દિવસ મહિમા - મદનલાલ ઢીંગરા સ્મૃતિ દિવસ

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન ક્રાંતિકારી શ્રી મદનલાલ ઢીંગરાનો જન્મ 18 ફેબ્રુઆરી 1883ના રોજ પંજાબના અમૃતસર ખાતે થયો હતો. લંડનમાં તેઓ શ્રી વિનાયક દામોદર સાવરકર અને શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ તેઓ દેશભક્તિમાં રંગાઈ ગયાં. ઇસ.1909માં લંડનમાં શ્રી મદનલાલ ઢીંગરાએ કર્નલ વાયલીની...

સ્વ. દશરથ માંઝીના પરિનિર્વાણ દિવસ નિમિતે શત શત નમન...

દશરથ માંઝી બિહારના ગહેલુર ગામના વતની હતા. તેમનો જન્મ એક શ્રમિક પરિવારમાં થયો હતો. તેમનું ગામ મોટા મોટા પહાડોથી ઘેરાયેલું હતું જેથી જરૂરી સાધન સગવડોનો અભાવ રહેતો હતો. એકવાર તેમના પત્ની ફાલ્ગુની દેવી પહાડ પરથી લપસી જતા ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ પહોંચાડવામાં મોડું થઈ જતા મૃત્યુ પામ્યા. તેમને સમયસર સારવાર...

16 ઑગસ્ટ, 2021

આજનો દિન વિશેષ.

- 1948 -  રાજકીય નેતા રમેશચંદ્ર દત્તનો જન્મ થયો.- 1909 -  ક્રાંતિકારી મદનલાલ ઢીંગરાને વિલિયમ વાયલીની હત્યા કરવાનાં ગુનામાં ગિરફ્તાર કરવામાં આવ્યા.- 1947 -  ભારત આઝાદ થતાં બ્રિટિશરોની પ્રથમ ટુકડી ભારત છોડી બ્રિટન જવા રવાના થઈ.- 1958 -  મોંહે જો દરો તથા તક્ષશિલાનું ઉત્ખનન જેના માર્ગદર્શન...

' ભારત રત્ન ' અટલ બિહારી બાજપાઈની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધા સુમન.

ભારતની ઉત્કૃષ્ટ રાજનીતિના ભીષ્મ પિતામહ, પારદર્શક રાજનીતિના હિમાયતી તથા પ્રજાસત્તાક ભારતના દસમા વડાપ્રધાન તરીકે સેવા આપનાર શ્રી અટલ બિહારી વાજપાઇની આજે 16મી ઓગસ્ટના રોજ પુણ્યતિથિ નિમિતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. શ્રી અટલ બિહારી વાજપાઇજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે થયો...

12 ઑગસ્ટ, 2021

#ડૉ_વિક્રમ_સારાભાઇ આજના દિન વિશેષ.12મી ઑગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં જન્મેલા વિક્રમ સારાભાઈને ભારતીય 'અવકાશ-વિજ્ઞાનના પિતા' તરીકે ઓળખવામાં આવે છે.ભારતે અવકાશ વિજ્ઞાન અને સંશોધનમાં આજે જે ગજું કાઢ્યું છે, એનો સૌથી વધુ શ્રેય આઝાદીની લડત સાથે જોડાયેલા પરિવારના ફરજંદ વિક્રમભાઈને જાય છે.અંબાલાલ સારાભાઈ અને સરલાબહેન સારાભાઈના પુત્ર વિક્રમે અમદાવાદની ગુજરાત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફિઝિક્સનો ઉચ્ચઅભ્યાસ કર્યો હતો.🌼 વૈશ્વિક પ્રતિભાભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે વિક્રમ સારાભાઈ વિશે કહ્યું હતું, ''વિક્રમ સારાભાઈએ મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખી. મારો આત્મવિશ્વાસ જ્યારે સૌથી નીચલા સ્તરે હતો ત્યારે તેમણે એ સુનિશ્ચિત કર્યું કે હું મારા કામમાં સફળ રહું.”તેમણે કહ્યું, “જો હું અસફળ રહ્યો હોત તો પણ મને વિશ્વાસ હતો કે તેઓ મારી સાથે જ રહેતા.”યુરોપમાં વિજ્ઞાનના વધુ અભ્યાસ દરમિયાન વિક્રમ સારાભાઈ ભારત આવ્યા અને બેંગ્લોરમાં 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ' સાથે જોડાઈ ગયા.અહીં જ તેમની મુલાકાત વૈજ્ઞાનિક હોમી ભાભા સાથે થઈ. પચાસના દાયકામાં વિશ્વમાં અણુ અને અંતરિક્ષ ક્ષેત્રે સંશોધનોની જે શરૂઆત થઈ હતી તેમાં ભારતનું નેતૃત્વ કરવા માટે આ બન્ને સક્ષમ લોકો હતા.🌼 ઇસરોની સ્થાપના 'ઈસરો'ની સ્થાપના1957માં સોવિયત યુનિયને વિશ્વના પ્રથમ ઉપગ્રહ 'સ્પૂતનિક'ને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો અને એ સાથે જ વિશ્વમાં અવકાશ સંશોધન અંગે પચાસથી વધુ દેશો જોડાયાં.વિક્રમ સારાભાઈ ઇચ્છતા હતા કે ભારત પણ આ દેશો સાથે જોડાય. આ અંગે તેમણે એ વખતના ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુને એક પ્રસ્તાવ મોકલ્યો. સરકારે પ્રસ્તાવ સ્વીકારી લીધો.તેમની સલાહનું પરિણામ એ આવ્યું કે 1962માં સરકારે ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ (ઇન્કૉસ્પર) બનાવી. જેની જવાબદારી પણ નહેરુએ તેમને જ સોંપી. આ જ સંસ્થા બાદમાં 'ઇસરો'માં પરિવર્તિત થઈ.🌼 શંકાસ્પદ મૃત્યુશંકાસ્પદ મૃત્યુ?1971ની 30મી ડિસેમ્બરે વિક્રમ સારાભાઈ કેરળના થુમ્બામાં રશિયન રૉકેટનું પરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીંના જ એક રિસૉર્ટમાં નિંદ્રા દરમિયાન જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણે પોતાની આત્મકથા 'ઓરમાકાલુદે બ્રહ્માનપદમ્'માં વિક્રમ સારાભાઈના મૃત્યુ અંગે શંકા સેવી હતી.તેમણે એવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે, ''શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હોવા છતાં સારાભાઈના મૃતદેહનું પૉસ્ટમાર્ટમ કેમ ના કરાયું?''🌼 વિક્રમ સારાભાઇનો એક પ્રસંગ ખુબ જ જાણીતો છે.ચેન્નઈમાં દરિયા કિનારે ધોતી કુર્તામાં એક સજ્જન શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વાંચન કરી રહ્યા હતા. ત્યારે એક છોકરો ત્યાં આવ્યો અને કહ્યું કે આજે વિજ્ઞાનનો યુગ છે .... તો પણ તમે આવા પુસ્તકો વાંચો છો ... જુઓ, વિશ્વ ચંદ્ર પર પહોંચ્યું છે ... અને તમે લોકો આ ગીતા, રામાયણ પર અટકી ગયા છો. ..... સજ્જન વ્યક્તિએ છોકરાને પૂછ્યું "તને ગીતા વિષે શું ખબર છે"છોકરો અંદર આવ્યો અને બોલ્યો - " ઓહ છી ... હું વિક્રમ સારાભાઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી છું ... હું એક વૈજ્ઞાનિક છું .... આ ગીતા આપણા આગળ બકવાસ છે."સજ્જન હસવા લાગ્યા .... એટલી વારમાં ત્યાં બે મોટી કાર આવી ... કેટલાક બ્લેક કમાન્ડો એક કારમાંથી બહાર આવ્યા .... અને એક કારમાંથી સૈનિક. જ્યારે સૈનિક પાછળનો દરવાજો ખોલ્યો, ત્યારે તે સૌમ્ય વ્યક્તિ શાંતિથી કારમાં બેઠા ...આ બધું જોઈને છોકરો ચોંકી ગયો. તે એમની પાસે દોડ્યો ---- સર .... સર, તમે કોણ છો ??સજ્જન બોલ્યા --- તમે જે વિક્રમ સારાભાઇ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ભણો છો તે જ વિક્રમ સારાભાઇ હું છું.છોકરાને 440 વોટનો આંચકો લાગ્યો.આ #શ્રીમદ્_ભગવદ_ગીતા વાંચ્યા પછી ડો.અબ્દુલ કલામે આજીવન માંસ ન ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગીતા એ એક મહાનવિજ્ઞાન છે.....… ગર્વ લો.આ પોસ્ટને ગર્વથી શેર કરો જેથી મારો સંદેશ લોકો સુધી પહોંચે અને પોસ્ટનો અર્થ સાબિત થાય.હિન્દી પોષ્ટનો ગુજરાતી અનુવાદ.અમર કથાઓ

ભારતના મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમભાઈ સારાભાઈ દિન વિશ...

General Questions for competitive Exam.

દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. સામાન્ય જ્ઞાનના પ્રશ્...

11 ઑગસ્ટ, 2021

24 જુલાઈ, 2021