" સાચી વાત હંમેશા કહી દો. સાચી વાત કદાચ કડવી લાગશે પરંતુ ખુબ ગુણકારી હશે. સારી વાત હંમેશા બાહ્ય દેખાવ માટે જ અને સ્વાર્થ માટે હોય છે જે કદાચ તમારા જીવન ને નુકસાન પોહચાડી શકે છે. " - સત્યમેવ જયતે એ સૂત્ર સાચા અર્થમાં સાર્થક છે.
• Constitution લેટિન ભાષાનો શબ્દ “Constitute” પરથી બનેલો છે, જેનો અર્થ “સ્થાપવું” થાય છે. • ભારતનું પ્રથમ લેખિત સંવિધાન એટલે 'Regulatin...