13 માર્ચ, 2021

સુવિચાર

સદગુરુ આપણી અંદર રહેલી વિકૃતિઓ દૂર કરી જીવનનાં સાચા અને શુદ્ધ વિચારો આપે છે, આત્મજ્ઞાન આપે છે, જીવન જીવવાની કળા શીખવાડે છે. ગુરુ ગોવિદ દોનો ખડે કિસકો કો લાગુ પાય, બલિહારી ગુરુ આપની જીને ગોવિંદ દિયો બતાય......