18 માર્ચ, 2021

સુવિચાર

 "સત્યને પકડવાનું ચૂકશો નહિ.પકડ્યા પછી છોડશો નહિ. સત્ય જ તમને તમારી વાસ્તવિક મંજિલ સુધી લઈ જશે અને જે તમારી છેલ્લી મંજિલ હશે અને જ્યાં તમને પરમ ચૈતન્ય સુખની અનુભૂતિ થશે."