માનવતાવાદ એ એક એવી વિચારધારા કે દર્શન છે જો માનવમૂલ્યો અને ચિંતન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસારની સમસ્ત પ્રગતિ વિકાસનું જો કેન્દ્રબિંદુ હોય તો તે છે માનવ અને માનવનો સર્વાંગીણ વિકાસ તેની ભૌતિક વિકાસ, પ્રગતિની સાથે સાથે તેની નૈતિક અને આધ્યાત્મિક વિકાસ અને પ્રગતિ જરૂરી છે. વ્યક્તિ માનવસમૂહનો એક અંશ...
21 ઑગસ્ટ, 2021
20 ઑગસ્ટ, 2021
New Education Policy 2020
*BREAKING NEWS* The cabinet has given green signal to the New Education Policy. After 34 years, there has been a change in the education policy. The notable features of the new education policy are as follows: *5 Years Fundamental* 1. Nursery @4 Years 2. Jr...
વિશ્વ મચ્છર દિવસ
એક સામાન્ય જીવ એ પણ ખૂબજ નાનો જેને આપણે મચ્છર કહીએ છીએ જે રોગ ફેલાવે છે અને તેનાથી બચવા માટે આપણે જાત જાતના નુખસા કરીએ છીએ. આવા મચ્છર રોગો અંગે જાગૃતિ લાવવા અને ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ' વિશ્વ આરોગ્ય મચ્છર દિવસ ' મનાવવામાં આવે છે. બ્રિટનના રોનાલ્ડ રોસ...
19 ઑગસ્ટ, 2021
18 ઑગસ્ટ, 2021
આજનો દિવસ
- 1868 - ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી પિયરે જુલ્સ સીઝર જાનસેને હિલિયમ વાયુની શોધ કરી.- 1877 - અસફ હોલે મંગળનો ચંદ્ર ફોબોસ શોધ્યો હતો.- 1903 - જર્મન ઈજનેર કાર્લ જેથોએ રાઈટ બંધુઓની પ્રથમ ઉડાનના ચાર માસ પહેલા પોતાનું સ્વચરિત યંત્રચાલિત ગ્લાઈડર વિમાન ઉડાડ્યું.- 2008 - વિરોધપક્ષના દબાણને કારણે પાકિસ્તાનના પ્રમુખ...
દિવસ મહિમા - ભારતના મહાન ક્રાંતિકારી શ્રી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ.
ભારતના મહાન ક્રાંતિકારી શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1887ના રોજ ઓડિશાના કટક ખાતે થયો હતો. તેમનો જન્મદિવસ ભારતના ' પરાક્રમ દિવસ ' તરીકે ઉજવવામાં આવે છે. તેઓ વર્ષ 1938માં કોંગ્રેસના હરિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા અને ત્યારબાદ વર્ષ 1939માં શ્રી પટ્ટાભી સીતારામૈયાને હરાવીને કોંગ્રેસના ત્રિપુરા...
17 ઑગસ્ટ, 2021
આજનો દિવસ
- 1700 : બીજા પેશ્વા બનેલા બાજીરાવ પ્રથમનો જન્મ થયો.- 1800 : ફોર્ટ વિલિયમ કોલેજની કલક્તામાં સ્થાપના થઈ.- 1900 : સંયુક્ત રાષ્ટ્રસંઘ ( UNO )ની સામાન્ય સભાના પ્રથમ મહિલા પ્રમુખ વિજયાલક્ષ્મી પંડિતનો જન્મ થયો.- 1945 : નેતાજી સુભાષચંદ્ર બોઝનું પ્લેન ક્રેશ થયું અને તેમાં નેતાજીનું અવસાન થયું.- 1951 : IIT (...