12 માર્ચ, 2021

11 માર્ચ, 2021

10 માર્ચ, 2021

7 માર્ચ, 2021

સુવિચાર


  •  મનુષ્ય જો કર્મનો મર્મ સમજી જાય તો જીવનમાં તે ક્યારેય કોઈ ખોટું નહિ કરી શકે. આપણી જીંદગી તો બે દિવસ ના મેળા જેવી છે. તો શા માટે આપણે કોઈ સારુ ના કરીયે. આવો સૌ હળી મળી ને રહીએ. અને જીવનને સાચા રસ્તે લઇ જઈએ અને જીવનને સાચા અર્થમાં સાર્થક બનાવીએ.

5 માર્ચ, 2021

સુવિચાર

 આપણો ઈશ્વર આપણી ખુબજ નજીક છે. ક્યાંય દૂર જવાની જરૂર નથી. જે આપણી અંદર જ બિરાજમાન છે. ક્યાં સુધી આપણે ભટકીશું. જરાં થોડુંક તો વિચારો. એકાંતથી વિચારજો અને સમજજો. નક્કી તમને ખબર પડી જશે. તેનો એહસાસ પણ આવી જશે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા.......



21 ફેબ્રુ, 2021

20 ફેબ્રુ, 2021

19 ફેબ્રુ, 2021

હિંમત સર્જન સામયિકમાં મારા Ph.D ના માર્ગદર્શકની માન્યતાના સમાચાર.

 હિંમત સર્જન સામયિકમાં Ph.D માર્ગદર્શકની માન્યતાના સમાચાર.