7 માર્ચ, 2021

સુવિચાર


  •  મનુષ્ય જો કર્મનો મર્મ સમજી જાય તો જીવનમાં તે ક્યારેય કોઈ ખોટું નહિ કરી શકે. આપણી જીંદગી તો બે દિવસ ના મેળા જેવી છે. તો શા માટે આપણે કોઈ સારુ ના કરીયે. આવો સૌ હળી મળી ને રહીએ. અને જીવનને સાચા રસ્તે લઇ જઈએ અને જીવનને સાચા અર્થમાં સાર્થક બનાવીએ.

Related Posts:

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો