ચિંતા આપણો સૌથી મોટો શત્રુ છે. ચિંતા કરવાથી આપણી સમસ્યાનું નિવારણ નહિ આવી જાય પરંતુ તેનાથી કદાચ આપણા મન અને શરીરને અસર જરૂર પહોંચી શકે છે. ભગવાન બુદ્ધે મૃત્યુની ચિંતા કરી હોત તો અંગુલિમાલ પાસે પોહચ્યાં નાં હોત, તેમને ખબર હોવા છતાં તે અંગુલિમાલ પાસે ગયા અને અંગુલિમાલનું જીવન બદલાઈ ગયું. દરેક કર્મને સાક્ષી ભાવથી જોઈને કોઈપણ ચિંતા કર્યા વગર તેને કરીએ તો કદાચ જીવન સારુ જીવી શકાશે. કહેવાય છે ને "ચિંતા ચિતા સમાન હોય છે."
સુવિચાર

Related Posts:
ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનાં જન્મદિવસ પર શત શત નમન. … Read More
ગુજરાત રાજ્યનાં સ્થાપના દિવસની સૌને શુભકામના. … Read More
મહાત્મા જ્યોતિબા ફૂલે કવીઝ સ્પર્ધામાં ભાગ લીધેલ પ્રમાણપત્ર. … Read More
એક અગત્યની સૂચના … Read More
MCQ - B.Ed SEM-1 અધ્યયન અને અધ્યાપન યુનિ.ની પરીક્ષામાં પુછાય તેવા MCQ MCQ માટે નીચે આપેલા બુકના ફોટા પર ક્લિક કરો. … Read More
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો