14 માર્ચ, 2021

સુવિચાર

જીવન સંઘર્ષ થી ભરેલું છે, તડકો છે, છાંયડો છે, સુઃખ છે, દુઃખ છે, હર્ષ છે, શોક છે, આશા છે, નિરાશા છે, મિલન છે, જુદાઈ છે, પ્રેમ છે, નફરત પણ છે.છતાંય મનુષ્ય આગળ વધીને પોતાનું આગવું વ્યક્તિત્વ ઉભું કરે છે તેને જ સાચી સિદ્ધિ મેળવી કહેવાય.


0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો